મોરબી

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું નિધન, સમગ્ર જિલ્લામાં શોકનું મોજું મોરબી

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું નિધન, સમગ્ર જિલ્લામાં શોકનું મોજું

મોરબી: મોરબી જિલ્લાના રાજકારણના કદાવર નેતા અને મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું દુખદ...

હળવદ: સતવારા સમાજ દ્વારા ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે ‘સપનો કી ઉડાન’ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબી

હળવદ: સતવારા સમાજ દ્વારા ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે ‘સપનો કી ઉડાન’ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

હળવદ: હળવદના શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ તેમજ ગ્રામ્ય મંડળ...

મોરબીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી: SSD દ્વારા મહારેલી અને મહાસલામીનું આયોજન મોરબી

મોરબીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી: SSD દ્વારા મહારેલી અને મહાસલામીનું આયોજન

મોરબી: આગામી ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે મોરબી...

મોરબી: મહેન્દ્રનગરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 5 જુગારીઓ ₹2.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા મોરબી

મોરબી: મહેન્દ્રનગરની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, 5 જુગારીઓ ₹2.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી: જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાના પોલીસના અભિયાન અંતર્ગત મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ...

આયુષ હોસ્પિટલ ના ડો. સત્યજીતસિંહ જાડેજા નો તબીબી ચમત્કાર : વેન્ટિલેટર પર ના 100 વર્ષ ના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયું. મોરબી
મોટા દહીસરા ગામે હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી માળિયા મિયાણા પોલીસ મોરબી

મોટા દહીસરા ગામે હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી માળિયા મિયાણા પોલીસ

મોરબી: કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવાની...

મોરબી: શહીદ દિવસ નિમિત્તે ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને ₹1 લાખની સહાય મોરબી

મોરબી: શહીદ દિવસ નિમિત્તે ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’ દ્વારા શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને ₹1 લાખની સહાય

મોરબી: દેશના વીર શહીદોને નમન કરવાના પવિત્ર અવસર ‘શહીદ દિવસ’ નિમિત્તે મોરબી ખાતે એક પ્રેરણાદાયી...

મોરબીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય રાસ-ગરબા: શ્રદ્ધા અને સેવાભાવનો અનોખો સમન્વય Uncategorized

મોરબીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભવ્ય રાસ-ગરબા: શ્રદ્ધા અને સેવાભાવનો અનોખો સમન્વય

રિપોર્ટ સુરેશભાઈ ગોસ્વામી મોરબી:મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન નજીક આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક...

મોરબીથી પૂનાવાડા સુધી નવી એસ.ટી બસ સેવા શરૂ – પ્રજાને મળ્યો વધુ સુવિધાજનક પરિવહન વિકલ્પ મોરબી

મોરબીથી પૂનાવાડા સુધી નવી એસ.ટી બસ સેવા શરૂ – પ્રજાને મળ્યો વધુ સુવિધાજનક પરિવહન વિકલ્પ

મોરબી ડેપો ખાતે પ્રજાની સુખાકારીને ધ્યાનમાં રાખીને મોરબી–પૂનાવાડા નવીન ગુર્જર નગરી બસ સેવા શરૂ કરવામાં...